Sardar Patel Quotes in Gujarati: અહી અમે આપની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ના સુવિચારો(Sardar Patel Quotes) શેર કર્યા છે જે દેશ ભક્તિ, રાષ્ટ્ર વિકાસ, મોટિવેશન, જીવન જેવા વિષયો પર આધારિત છે.
Sardar Patel Quotes | સરદાર પટેલ ના સુવિચાર
સરદાર વલ્લભભાઇ ના સુવિચારો ણે જાણતા પહેલા તેમના જીવન વિશે થોડું જાણીએ.
સરદાર પટેલ નું પૂરું નામ “વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ” હતું. તેમનો જન્મ 31 October 1875 ના રોજ નડીઆદ માં થયો હતો. ભારત ની અંગ્રેજો ની સામેની સ્વતંત્રતા ની લડાઈ અને ભારત ના દેશી રજવાડા ના વિલીનીકરણમાં સરદાર પટેલ નો ખુબજ મોટો ફાળો છે.
નામ | વલ્લભભાઇ પટેલ |
પિતાનું નામ | ઝવેરભાઈ પટેલ |
માતા નું નામ | લાડબા |
પત્ની નું નામ | ઝવેરબા |
સંતાન | મણિબેન પટેલ, ડાહ્યાભાઈ પટેલ |
જન્મ તારીખ | 31 October 1875 |
મૃત્યુ | 15 December 1950 (ઉંમર 75), મુંબઈ |
મૂળ વતન | કરમસદ |
એવાર્ડ | ભારત રત્ન |
બિરુદ | “સરદાર” |
વલ્લભભાઇ પટેલ વ્યવસાયે વકીલ હતા. ભારત ની સ્વતંત્રતા ની લડાઈ માં તેમનું ખુબજ મોટું યોગદાન હતું. ગાંધીજી ની પ્રેરણા લઈ તેઓ સ્વતંત્રતા ની લડાઈ માં જોડાયા હતા.
સરદાર પટેલ ને ભારત ના લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ભારત ની સ્વતંત્રતા બાદ તેઓ આઝાદ ભારત ના પ્રથમ ઉપ પ્રધાનમંત્રી બન્યા હતા. સરદાર પટેલ નું જીવન એ દેશના તમામ લોકો માટે એક પ્રેરણા ની સ્તોત્ર છે. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે 500 થી વધારે ટુકડાઓ માં વિભાજિત હતો તેને એકઠા કરી તેમણે અખંડ ભારત ની રચના કરી હતી. આ કાર્ય ને લીધે તેમને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે.
આવા મહાનવ્યક્તિ નો સંદેશ દેશ ના તમામ લોકો સુધી પહોચવો જોઈએ આથી અહી અમે આપની સાથે તેમના સુવિચારો ને રજૂ કરી રહ્યા છીએ. અમને આશા છે કે અહી આપવામાં આવેલ સુવિચારો આપને ગમશે.
Sardar Patel Quotes in Gujarati






અહી અમે આપની સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ના સુવિચારો(Sardar Patel Quotes in Gujarati) શેર કર્યા છે. અહી આપવામાં આવેલ સુવિચારો આપને જીવનમાં સ્વાભિમાનથી જીવવામાં ખુબજ મદદ કરશે. અહી આપેલ સુવિચારો ને આપ અન્ય લોકો સાથે શેર કરી શકો છો. અન્ય સુવિચારો ને વાંચવા માટે અહી ક્લિક કરો.