Baba saheb Ambedkar Quotes in Gujarati | બાબા સાહેબ આંબેડકર ના સુવિચાર

Baba Saheb Ambedkar Quotes in Gujarati: બાબા સાહેબ આંબેડકર ના સુવિચારો અને સૂત્રો / Baba Saheb Ambedkar Quotes ને Gujarati Language માં શેર કરીશું.

ભીમરાવ રામજી આંબેડકર જેઓ ને બાબા સાહેબ આંબેડકરના નામે પણ ઓળખવામાં આવે છે. તેઓ પોતે ભારતીય રાજનીતિ ના વિદ્વાન, સામાજિક સુધારણાઓ ના પ્રણેતા હતા. તેઓ એક ઉત્તમ અર્થશાસ્ત્રી પણ હતા તેમના સૂચન ના આધારે જ ભારતીય રિઝર્વ બેન્ક ની સ્થાપના થયી હતી.

બાબા સાહેબ આંબેડકર નો જન્મ 14 April 1891 ના રોજ મધ્યપ્રદેશ ના મહુ માં થયો હતો. તેમનો જન્મ એક દલિત કુટુંબ માં થયો હોવાથી તેઓ બાળપણ માં જ ઘણી વખત આભડછેટ નો શિકાર બન્યા હતા. લંદન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ માથી તેમણે અર્થશાસ્ત્ર નો અભ્યાસ કર્યો હતો. તેઓ કાયદા ના પણ પ્રખર વિદ્વાન હતા. ભારતનું બંધારણ ઘડવામાં તેમનું ખુબજ મહત્વનું યોગદાન છે.

તેઓ દ્વારા મજૂર અને સ્ત્રી ના શશક્તિ કારણ માટે પણ ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા છે. તેમણે સ્વતંત્ર મજદૂર પક્ષ અને અનુસૂચિત જાતિ મહાસંઘ ની સ્થાપના કરી હતી. તેઓ ના જીવન માં ખુબજ સંઘર્ષ હતો, તેમ છતા પણ તેઓ લડ્યા અને સામાજિક ભેદભાવો નો શિકાર બનેલા લોકો ના જીવન માં ઘણો સુધાર લાવ્યા, તેઓ પાસે અદભૂત અનુભવ અને જ્ઞાન હોવાથી તેમના દ્વારા કહેવામા આવેલ શબ્દો કે સુવિચાર એ ખરેખર શબ્દો રૂપી મોતી કહેવાય. અહી અમે આપની સાથે તેમના સુવિચાર(Baba Saheb Ambedkar Quotes in Gujarati) આપ્યા છે જે આપણે મોટિવેશન આપવામાં મદદ કરશે.

Baba Saheb Ambedkar Quotes in Gujarati | બાબા સાહેબ આંબેડકર ના સુવિચારો

પતિ અને પત્ની વચ્ચે નો સંબંધ એ એક અંગત મિત્ર જેવો હોવો જોઈએ.
બાબા સાહેબ આંબેડકર
Baba saheb Ambedkar Quotes in Gujarati
કોઈ પણ સમાજ ની પ્રગતિ નું મૂલ્યાંકન કરવા માટે હું તે સમાજ ની મહિલાઓની સ્થિતિ નું મૂલ્યાંકન કરું છુ.
બાબા સાહેબ આંબેડકર
દરેક પાસે પોતાના વિચારો હોવા જોઈએ, વિચારો દ્વારા જ આચરણ નું મૂલ્યાંકન થયી શકે છે.
બાબા સાહેબ આંબેડકર
કોઈ પણ સફળ આંદોલન કે ક્રાંતિ માટે અસંતોષ માત્ર જવાબદાર નથી પરંતુ, ન્યાય, આવશ્યકતા અને રાજકીય અને સામાજિક અધિકારના મહત્વની ગહન અને સંપૂર્ણ પ્રતીતિ જરૂરી છે.
બાબા સાહેબ આંબેડકર
Baba saheb Ambedkar Quotes in Gujarati | Baba saheb ambedkar na suvichar
મનની ખેતી એ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.
બાબા સાહેબ આંબેડકર
કાયદો અને વ્યવસ્થા એ રાજકીય શરીરની દવા છે અને જ્યારે રાજકીય શરીર બીમાર પડે છે ત્યારે દવા આપવી જ જોઇએ.
બાબા સાહેબ આંબેડકર
જો મને લાગે છે કે બંધારણનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, તો હું તેને સળગાવનાર પ્રથમ વ્યક્તિ હોઈશ.
બાબા સાહેબ આંબેડકર
Baba saheb Ambedkar Quotes in Gujarati | Baba saheb ambedkar na suvichar
મને તે ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ શીખવે છે.
બાબા સાહેબ આંબેડકર
કોઈ પણ ધર્મ નો મુખ્ય ઉદેશ્ય આધ્યાત્મિક અને વ્યક્તિગત વિકાસ થાય તે હોવો જોઈએ.
બાબા સાહેબ આંબેડકર
જીવન લાંબા કરતાં વધારે મહાન હોવું જોઈએ.
બાબા સાહેબ આંબેડકર
એક મહાન માણસ પ્રતિષ્ઠિત વ્યક્તિથી ઘણોઅલગ હોય છે જે સમાજનો સેવક બનવા માટે હમેશા તત્પર હોય છે.
બાબા સાહેબ આંબેડકર
ફક્ત મતદારો હોઈ તે પૂરતું નથી. કાયદા ઘડનારાઓ બનવું જરૂરી છે
બાબા સાહેબ આંબેડકર
સલામત સરહદ કરતાં સલામત સેના વધુ સારી છે
બાબા સાહેબ આંબેડકર
Baba saheb Ambedkar Quotes in Gujarati | Baba saheb ambedkar na suvichar
જ્યાં સુધી તમે સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી, કાયદા દ્વારા જે પણ સ્વતંત્રતા પ્રદાન કરવામાં આવે છે તે તમારા માટે ફાયદાકારક નથી.
બાબા સાહેબ આંબેડકર
સમાનતા એક કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તેમ છતાં, તેને શાસન સિદ્ધાંત તરીકે સ્વીકારવું આવશ્યક છે.
બાબા સાહેબ આંબેડકર
ધર્મ માણસ માટે છે, માણસ ધર્મ માટે નથી
બાબા સાહેબ આંબેડકર
બંધારણ એ ફક્ત વકીલોનો દસ્તાવેજ નથી, તે જીવનનું વાહન છે, અને તેની ભાવના હંમેશાં યુગની ભાવના છે.
બાબા સાહેબ આંબેડકર
હું હિંદુ જન્મ્યો હોવા છતાં, હું તમને નિશ્ચયથી ખાતરી આપું છું કે હું હિંદુ તરીકે મરીશ નહીં
બાબા સાહેબ આંબેડકર
ઉદાસીનતા એ સૌથી ખરાબ પ્રકારનો રોગ છે જે લોકોને અસર કરી શકે છે.
બાબા સાહેબ આંબેડકર
Baba saheb Ambedkar Quotes in Gujarati | Baba saheb ambedkar na suvichar
ખોવાયેલા અધિકારો એ ક્યારેય પ્રેમથી કે અપીલ કરી મેળવી શકાતા નથી, તેને પ્રાપ્ત કરવા માટે અવિરત સંઘર્ષ કરવો પડે છે.
બાબા સાહેબ આંબેડકર

અહી અમે આપની સાથે બાબા સાહેબ આંબેડકર ના સુવિચાર(Babasaheb Ambedkar Quotes in Gujarati) શેર કર્યા છે. અન્ય Quotes ને વાંચવા માટે નીચે અહી ક્લિક કરો

Author

  • Sandeep Danteliya

    "સત્ય, કર્તવ્ય અને સન્માન" ને પોતાનું જીવન સૂત્ર બનાવનાર એક વિશુદ્ધ ગુજરાતી. અહી આપને ગુજરાતી ભાષા માં વિવિધ વિષયો પર સુંદર જાણકારી પ્રાપ્ત થશે.

Leave a Comment