શૂન્ય ની સૌપ્રથમ વખત શોધ ભારત માં આર્યભટ્ટ વડે કરવામાં આવી હતી. દશાંશ પ્રણાલી માં શૂન્ય નું ખુબજ મહત્વ છે.
શૂન્ય વિશે કેટલાક ગાણિતિક તથ્ય
- કોઇપણ સંખ્યાને શુન્ય સાથે ગુણાકાર કરવાથી જવાબ શૂન્ય મળે છે.
- કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરવાથી ફરી એ જ સંખ્યા મળે છે.
- 0 નુ વર્ગમૂળ, ઘનમૂળ, વર્ગ અને ઘન ૦ થાય છે.
- 0 નું ફેક્ટોરીયલ (! નિશાની) પણ 0 થાય છે.
- 0 ને કોઇ પણ સંખ્યા વડે ભાગવાથી શૂન્ય જ જવાબ મળે છે.
- કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ જ મળે છે.